Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

કહેવાય

કહેવાય

1 min
170


કદી અંબા, કદી બહુચર કે  ચેહર કહેવાય,

ભળે જ્યાં ભાવનાનો ભાવ તો મમતાળુ થઈ જાય.


ગોરના કુવે સેવકોની સાથે રહીને,

હૃદયનાં ભાવ પળમાં જુએ છે.


દુઃખ દૂર કરવા વાયુવેગે આવે છે,

કદી ચામુંડા તો કદી મહાકાળી કે ચેહર કહેવાય છે,


જેવી શ્રદ્ધા એ સ્વરૂપે હાજર થાય છે,

કહ્યું કોણે કે રહે છે દૂર એ ભક્તોની નજરોથી ?


સદા પડછાયો બની સાથે ચાલે છે,

માગ્યું સઘળું આપે છે,

વિશ્વાસ રાખો તો દર્શન આપે છે.


Rate this content
Log in