દીવાદાંડી
દીવાદાંડી
1 min
207
દીવાદાંડી જહાજ ને બોટને બચાવે છે,
દિશા સૂચન કરીને રસ્તો બતાવે છે
દીવાદાંડી ખુબ ઉપયોગી છે,
જૂના જમાનામાં પણ દીવાદાંડી હતી,
અત્યારે તો આધુનિકતાથી સજજ છે
છતાંયે દીવાદાંડી તો જરૂરી છે,
ભાવના દીવાદાંડી આસ્થાનું પ્રતિક છે,
સમય સમયે સાવચેત કરે છે
એ થકી નુક્સાનીથી બચી શકાય છે,
આ જિંદગી પણ દીવાદાંડી સમાન છે,
ઈશ્વરે ધરતી પર બીજાને મદદરૂપ થવા
માટે મોકલ્યા છે,
દીવાદાંડી દરિયાખેડૂને બચાવી શકે છે,
દરિયાઈ માર્ગે સાચી દિશા સૂચન કરે છે
દીવાદાંડી તોફાનોથી સાવધ કરે છે.