આમ જ
આમ જ
1 min
412
આમ સ્વાર્થનાં રોદણાં રડવાનું બંધ કર,
તોજ મહાદેવ પ્રસન્ન થઈ જાય,
જેને તેને સલાહ આપવાનું બંધ કર,
તોજ મહાદેવ કૃપા કરશે,
કર્મો જોઈ વિચારીને કરવાનું રાખો,
તો દરેક મુસીબતમાંથી મહાદેવ બચાવે,
જેવી રાખશો ભાવના ભોળાનાથ ઉપર,
મહાકાલ એવાં ફળ આપતાં હોય છે.