આજે નાળિયેર પૂનમ
આજે નાળિયેર પૂનમ
1 min
159
આજે નાળિયેર પૂનમ છે,
રક્ષાબંધનનો દિન છે,
ચલો ચેહર નાં મંદિરે
ગોરના કૂવે દર્શન કરવા,
ભાઈ, બહેન અખંડ પ્રેમતણી
દુઆ કરવા માટે,
ભાવના ભર્યા ભાવે
આ પવિત્ર તહેવારનો
નિ:સ્વાર્થ પ્રેમ સદાય વધતો રહે,
એવી પ્રાર્થના કરવા માટે
ચેહર મા ને નમન કરીએ ને
ભાવિક ભક્તોને
હેપી રક્ષાબંધન પર્વ નિમિત્તે
શુભેચ્છાઓ પાઠવીએ.