હું પ્રાથમિક શિક્ષક છું, સાહિત્ય મારો પ્રિય વિષય છે. ખાસ કરીને ગઝલો લખું છું. ગઝલવિશ્વ, કવિલોક, ફિલિંગ્સ વગેરે સામયિકોમાં મારી ગઝલો પ્રગટ થયેલી છે. હમણાં જ ઓક્ટોબર 2018માં કવિ શ્રીઅંકિત ત્રિવેદી સંપાદિત 'કાવ્યસભા'માં મારી બે ગઝલોનો સમાવેશ કરાયો છે. મારા બે બ્લોગ પણ લખું છું!
Share with friendsNo Story contents submitted.