હાથી માટે રેતીમાંથી કણ શોધવું અધરું છે પણ કીડી માટે સરળ.માણસનું મૂલ્ય સમાન રાખો.માનવીનું કદને આધારે ન કરશો.
-શૈલેષ રાઠોડ
જ્ઞાનનો પાયો કલ્પના છે.
-શૈલેષ રાઠોડ
અહંકારને તિલાંજલિ આપો અને મનને હળવું કરો
પછી જુઓ
સફળતા તમારી આસપાસ હશે.
-શૈલેષ રાઠોડ
હ્રદયમાં સત્ય અને ચહેરે પ્રેમપૂર્વકનો આનંદ હશે તો તમે ધર્મસ્થાન બની જશો.
ધર્મ જીવન આપે,જીવ ના લે.મારી શ્રધ્ધા એટ્લે મારી જવાબદારી અને ફરજ...જેમાં જીવન આપીએ.ધર્મની મહાનતા સિધ્ધ કરવામાં આપણે અધર્મ તરફ પ્રયાણ કરીએ છીયે.